Highlight Of Last Week
- SBI Specialist Cadre Officer Job 2020
- The Modi Government is planning to utilize 1 lakh vacant housing units under
- The Panchmahal District Co-Operative Bank Limited Recruitment for 155 Clerk, Junior Officer & Other Posts 2020
- Download Pacer App for count Steps and Kilometer you walk-
- All Newspaper Below link
Search This Website
Monday, June 26, 2023
Gujarat School Common Academic Calendar 2023-24 | Diwali Vacation Date 2023 | Unalu Vacation Date 2024
Jio Plan: જિયોના 5 જોરદાર પ્લાન, 84 દિવસની વેલીડિટી સાથે 2 GB ડેટા વાળો પ્લાન, સાથે ઘણું બીજું, આવો જોઈએ
Jio Plan: જિયોના 5 જોરદાર પ્લાન, 84 દિવસની વેલીડિટી સાથે 2 GB ડેટા વાળો પ્લાન, સાથે ઘણું બીજું, આવો જોઈએ

Jio Plan વિશે
રિલાયન્સ જિયોએ Music lovers ને ફાયદો કરાવે તેવા પાંચ પ્રિપેડ Jio Plan લોન્ચ કર્યા છે. આ નવા પ્લાન ની કિંમત 269 રૂપિયાથી શરૂ થાય છે જે 789 રૂપિયા સુધીના છે. આ પ્લાનમાં 84 દિવસની વેલીડીટી અને 2GB ડેઇલી ડેટા મળે છે. સાથે જ જિયો સાવન પ્રો ગ્રાહકોને મળશે જેમાં તેઓ unlimited જિયો ટ્યુન્સ, અનલિમિટેડ ડેટા, કોલિંગ અને હાઈ ક્વોલિટી ઓડિયો બ્રેક વિના સાંભળી શકશે. જોકે તમે જિયો સાવનનું સબસ્ક્રીપ્શન અલગથી લેવા માંગો છો તો તેના માટે દર મહિને 99 રૂપિયા ખર્ચવા પડશે.
પેડ પ્લાન વિશે
જીઓના પ્રિપેડ પ્લાન વિષેની માહિતી નીચે મુજબ છે. આવો જોઈએ.
269 રિચાર્જ પ્લાન
- કિંમત 269
- વેલીડિટી – 28 દિવસ
- ડેટા – 1.2 GB ડેટા
- SMS – 100 SMS
- તથા અનલિમિટેડ calling
529 રિચાર્જ પ્લાન
- કિંમત – 529
- વેલીડિટી – 56 દિવસ
- ડેટા – 1.5 GB ડેટા
- SMS – 100 SMS
- તથા અનલિમિટેડ calling
589 રિચાર્જ પ્લાન
- કિંમત – 589
- વેલીડિટી – 56 દિવસ
- ડેટા – 2 GB ડેટા
- SMS – 100 SMS
- તથા અનલિમિટેડ calling
739 રિચાર્જ પ્લાન
- કિંમત – 739
- વેલીડિટી – 84 દિવસ
- ડેટા – 1.5 GB ડેટા
- SMS – 100 SMS
- તથા અનલિમિટેડ calling
789 રિચાર્જ પ્લાન
- કિંમત – 739
- વેલીડિટી – 84 દિવસ
- ડેટા – 2 GB ડેટા
- SMS – 100 SMS
- તથા અનલિમિટેડ calling
આ પ્લાનના અન્ય બેનિફિટ
આ Jio Plan તમામમાં જિયો સાવન પ્રો, જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યુરિટી અને જિયો ક્લાઉડનું સબસ્ક્રીપશન ફ્રી મળે છે. આ રિચાર્જ પ્લાન કર્યા પછી યુઝરે જિયો સાવન એપ ડાઉનલોડ કરીને સાઈન અપ કરવી પડશે. ત્યાર પછી તેઓ આરામથી તેમના ફેવરિટ મ્યુઝિકની મજા માણી શકે છે.
જિયો સાવન એક્ટિવ આ રીતે કરો
- માય જિયો, જિયો ડોટ કોમ, ટીપીએ અથવા જિયો સ્ટોરમાંથી જિયો સાવન બંડલ પ્લાન રિચાર્જ કરો.
- જિયો સાવન એપ તે જ મોબાઈન નંબરથી ડાઉનલોડ અને સાઈન અપ કરો જેના પર રિચાર્જ કર્યું હતું.
- ત્યારબાદ જિયો સાવન પ્રોનો આનંદ ઉઠાવો.
ઉપર મુજબ ના પ્લાન થી તમે તમારા રિચાર્જ પ્લેનનો આનંદ માણી શકો છો.
અગત્યની લીંક
| જિઓ રીચાર્જ પ્લાન ડીટેઇલ | અહિંં ક્લીક કરો |
જીઓના રિચાર્જ માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?
જીઓના 589ના રિચાર્જ પ્લાનમાં દરરોજ કેટલા GB ડેટા મળે છે ?
દરરોજ 2 GB
Std 3 to 8 Time table for primary teachers
Std 3 to 8 Time table for primary teachers

Teachers are great sources of knowledge, prosperity and enlightenment to which anyone can be benefited for whole life. They serve as the real light in everyone’s life as they help students to make their ways in the life. They are the God gifted people in everyone’s life who lead us towards success without any selfishness. Really, we can call them as builders of the dazzling future of our nation through education.
Teacher plays very essential role in the field of education who teaches students very nicely to be a person of good moral and behaviour. They make students academically superb and always encourage to do better in the life. They equip students with lots of knowledge, skills and positive attitudes so that students can never feel lost and go ahead. They help students to get sure about their goals of education through clear vision and ideas. Without teachers in the life one cannot grow mentally, socially and intellectually.
Educators are incredible wellsprings of information, success and edification to which anybody can be benefited for entire life. They act as the genuine light in everybody's life as they assist understudies with making their courses in the life. They are the God gifted individuals in everybody's day to day existence who lead us towards progress with practically no narrow-mindedness. Truly, we can call them as developers of the amazing fate of our country through instruction.
Educator assumes extremely fundamental part in the field of training who shows understudies pleasantly to be an individual of good upright and conduct. They make understudies scholastically brilliant and consistently urge to improve in the life. They furnish understudies with bunches of information, abilities and inspirational perspectives so understudies can never feel lost and go for it. They assist understudies with helping sure about their objectives of instruction through clear vision and thoughts. Without educators in the existence one can't develop intellectually, socially and intellectually.A instructor is a decent individual who assumes vital liability of taking care of business the existences of youthful ones and naive kids.
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
ધોરણ-3-4-5ની એક્સલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ધોરણ-6-7-8ની એક્સલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક -1
મહત્વપૂર્ણ લિંક -2
મહત્વપૂર્ણ લિંક -3
મહત્વપૂર્ણ લિંક -4
મહત્વપૂર્ણ લિંક -5
ELEMENTARY DRAWING GRADE EXAM and INTERMEDIATE DRAWING GRADE EXAM useful Video
ELEMENTARY DRAWING GRADE EXAM and INTERMEDIATE DRAWING GRADE EXAM useful Video
Painting is an important form in the visual arts, bringing in elements such as drawing, gesture (as in gestural painting), composition, narration (as in narrative art), or abstraction (as in abstract art). Paintings can be naturalistic and representational (as in a still life or landscape painting), photographic, abstract, narrative, symbolistic (as in Symbolist art), emotive (as in Expressionism),
A portion of the history of painting in both Eastern and Western art is dominated by religious art. Examples of this kind of painting range from artwork depicting mythological figures on pottery, to Biblical scenes Sistine Chapel ceiling, to scenes from the life of Buddha or other images of Eastern religious origin
પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા-૨૦૨૨-૨૩ તારીખ જાણવા માટે અહીં ક્લિક કરો
પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા જૂનો કાર્યક્રમ જોવા માટે અહીં ક્લિક કરો
પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરિક્ષા 2023 તારીખ જાહેર જુઓ પરિપત્ર
પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા-૨૦૨૨-૨૩ હાલ પૂરતી મોકૂફ રાખવા બાબત
પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરિક્ષા 2023 કાર્યક્રમ અને સમય પત્રક જોવા માટે અહીં ક્લિક કરો
સર્વાંગી શિક્ષણ : ચિત્રકલા
ચિત્ર પરીક્ષા ઉપયોગી વિષય અનુરૂપ લિસ્ટ.. ઉપયોગી જણાય તો share જરૂર કરજો..
સરળ ચિત્રકલા
ભાતચિત્ર ભાગ 1
ભાતચિત્ર ભાગ 2
ભાતચિત્ર ભાગ 3
ભાતચિત્ર ભાગ 4
ભાતચિત્ર 5 માધ્યમિક
ચિત્ર સંયોજન ભાગ 1
ચિત્ર સંયોજન ભાગ 2
ચિત્ર સંયોજન ભાગ 3
પ્રકૃતિ ચિત્ર 1
પ્રકૃતિ ચિત્ર 2
પ્રકૃતિ ચિત્ર 3
પદાર્થ ચિત્ર
Texture ચિત્ર
Education policy analysis is the scholarly study of education policy. It seeks to answer questions about the purpose of education, the objectives (societal and personal) that it is designed to attain, the methods for attaining them and the tools for measuring their success or failure. Research intended to inform education policy is carried out in a wide variety of institutions and in many academic disciplines.
ELEMENTARY DRAWING GRADE EXAM INTERMEDIATE DRAWING GRADE EXAM
PRATHMIK and MADHYMIK CHITRAKAM PARIKSHA RESULT
Coloring book for kids! Learn Color, paint, neon drawing with educational games.
Kids love fun coloring games, and this Coloring Game is one of the best free coloring book and painting apps for children!
મહત્વપૂર્ણ લિંક
પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
Saturday, June 24, 2023
ડાયાબિટીસના દર્દીઓ ભૂલથી પણ આ 10 વસ્તુઓ ન ખાઓ આ વસ્તુઓ બ્લડ સુગર વધતા વાર નહીં લાગે Type 2 Diabetics Don't Eat These 10 Foods By Mistake These foods will not cause blood sugar spikes
ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ ભૂલથી પણ આ 10 વસ્તુઓ ન ખાઓ આ વસ્તુઓ બ્લડ સુગર વધતા વાર નહીં લાગે
ડાયાબિટીસ બે પ્રકારની હોય છે. ટાઇપ-1 અને ટાઇપ-2 ડાયાબિટીસ. ટાઇપ-1 ડાયાબિટીસમાં સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું બંધ કરે છે જ્યારે પ્રકાર 2 ડાયાબિટીસમાં સ્વાદુપિંડ ઇન્સ્યુલિન બનાવે છે પરંતુ ઓછું બનાવે છે. ઇન્સ્યુલિન એ પાચન ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતો હોર્મોન છે જે ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરે છે.
ઇન્સ્યુલિનનું ઓછું ઉત્પાદન લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે દવાઓ લેવી, સ્ટ્રેસથી દૂર રહેવું અને ખોરાક પર નિયંત્રણ રાખવું ખુબજ જરૂરી છે. આહારમાં અમુક ખાદ્યપદાર્થોનું સેવન કરવાથી શુગરનું સ્તર ઝડપથી વધવા લાગે છે
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, સવારે ખાલી પેટે સામાન્ય બ્લડ શુગર લેવલ 70-100 mg/dl હોવું જોઈએ. જો શુગર લેવલ 100-125mg/dl હોય તો તે ખતરનાક બની શકે છે. ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીઓએ સુગરને કંટ્રોલ કરવા માટે શરીરને સક્રિય રાખવું પણ જરૂરી છે.
ડાયટમાં કેટલાક એવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ જેનાથી શુગર વધે નહીં અને અમુક પ્રકારના ખાદ્યપદાર્થોને પણ ટાળવા જોઈએ જેનાથી શુગર લેવલ ઝડપથી વધે છે. તો ચાલો જાણીએ કે શુગરના દર્દીઓએ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કયા કયા ખાસ ખોરાક ટાળવા જોઈએ.
જો તમે ટાઇપ-2 ડાયાબિટીસના દર્દી છો, તો મીઠાઈ અને સોડા જેવા મીઠા ખોરાકને ટાળો. આ ખાદ્યપદાર્થો ન માત્ર શુગર વધારે પરંતુ વજન વધારવા માટે પણ જવાબદાર છે. ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ ફળોનો રસ સુગરના દર્દીઓની મુશ્કેલી વધારી શકે છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ફળોના રસનું સેવન ટાળો.
ડ્રાય ફ્રુટ્સ ખાવાનું ટાળો. સૂકા ફળો તમારા શરીરમાં ડીહાઈડ્રેશનની સમસ્યાને વધારી શકે છે. તેના બદલે, તમારા આહારમાં દ્રાક્ષ જેવા ફાઈબરયુક્ત ફળોનો સમાવેશ કરો.
સફેદ કાર્બોહાઇડ્રેટ્સને બદલે આખા અનાજ ખાઓ. સફેદ ચોખા, સફેદ બ્રેડ અને પાસ્તા સહિત સફેદ લોટથી બનેલા ખોરાકને ટાળો. “સફેદ” કાર્બોહાઇડ્રેટ્સ ખાંડની જેમ કાર્ય કરે છે જે ઝડપથી ગ્લુકોઝનું સ્તર વધારી શકે છે.
સંપૂર્ણ ચરબીયુક્ત ડેરી ઉત્પાદનો ટાળો અને ઓછી ચરબીવાળા ખોરાક લો. તમારા પેકેજ્ડ નાસ્તા અને બેક કરેલા ખોરાકનું સેવન મર્યાદિત કરો, જે તમારા ખાંડના સેવનને વધારી શકે છે. તેલયુક્ત, બ્રેડ તળેલા ખોરાક ખાવાનું ટાળો. દારૂ અને આલ્કોહોલનું સેવન કરવાથી બચો.
ડાયાબિટીસના દર્દીઓએ આહારમાં આ ખોરાકનો સમાવેશ કરવો જોઈએ: ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓએ આહારમાં ફળો અને શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરવો જોઈએ. સારી ચરબી માટે આહારમાં બદામ, એવોકાડો અને ઓલિવ તેલનો સમાવેશ કરો.
ડાયાબિટીસના દર્દીઓ માટે શુગરને કંટ્રોલ કરતા ખાદ્યપદાર્થોની પસંદગી કરવી જેટલી જરૂરી છે, તેટલું જ જરૂરી છે કે શુગર વધારતા ખોરાકથી દૂર રહેવું.
આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો
Aadhardise Entry
Aadhardise Entry
"Aadhardise entry." It seems to be a specific term or concept that I'm not aware of. Could you please provide more information or clarify your question? I'll do my best to help you once I have a better understanding of what you're referring to.School children tracking adhardise
If you are referring to the tracking of school children using Aadhaar, it's important to note that Aadhaar is a 12-digit unique identification number issued by the Unique Identification Authority of India (UIDAI). It is primarily used for authentication purposes and to establish the identity of Indian residents.as of my knowledge cutoff in September 2021,
Aadhaar is not specifically used for tracking school children in India. However, Aadhaar has been linked to various government programs and services, including some related to education, such as scholarships and mid-day meals. The idea behind linking Aadhaar to these services is to ensure better accountability and reduce fraud by verifying the identity of beneficiaries.
Important link
મહત્વપૂર્ણ લિંક
આધાર ડાયસ લોગીન કરવા માટે અહીં ક્લિક કરો
That being said, the use of Aadhaar in schools may vary depending on local policies and initiatives. It's always best to consult the latest information from government sources or relevant education authorities to understand the specific use cases of Aadhaar in tracking school children, if any, as it could have evolved since my last update.
Friday, June 23, 2023
How to view Download Gyan Sadhna Scholarship Result 2023 ?
How to view Download Gyan Sadhna Scholarship Result 2023 ?
Gujarat government and various organizations conduct scholarship exams to provide financial assistance and opportunities for students to pursue their education. Some popular scholarship exams in Gujarat include:
Gujarat Secondary Education Board (GSEB) Scholarship: GSEB conducts scholarship exams for students studying in classes 10 and 12. These exams aim to reward meritorious students with financial assistance for further studies.
Mukhyamantri Yuva Swavalamban Yojana (MYSY): MYSY is a scholarship scheme initiated by the Government of Gujarat. It provides financial assistance to students pursuing higher education in diploma, undergraduate, and postgraduate courses.
Dr. Ambedkar Medhavi Chhatarvritti Yojana: This scholarship scheme is specifically for students belonging to the Scheduled Caste (SC) category. It offers financial support to students pursuing undergraduate and postgraduate courses.
Chief Minister Scholarship Scheme: The Chief Minister Scholarship Scheme aims to support meritorious students belonging to economically weaker sections. It provides financial assistance for higher education.
These are just a few examples of scholarship exams and schemes in Gujarat. It is recommended to visit the official websites of the concerned scholarship programs or contact the relevant authorities to obtain the most accurate and up-to-date information regarding eligibility criteria, application procedures, and important dates.
Remember to keep yourself updated with the latest information and announcements regarding scholarship exams in Gujarat to maximize your chances of applying and availing the benefits offered.
Gyan Sadhna Scholarship Result 2023 will be Published on the Official Website. Applicants have to download it from the MaruGujaratPost portal. The step-by-step guide to download the result is given as under-MaruGujaratPost.Com
- Step I- Visit the official portal of Gujarat Gyan Sadhna Scholarship http://sebexam.org/Form/printresult
- Step II- On the main webpage of the portal, click on “Result ” tab.
- Step II- View Result In Your Computer / Mobile
| Gyan Sadhna Scholarship Result 2023 | Click Here |
| Join WhatsApp Group | Join Now |
| View Newsour Home Page | Click Here |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
What Is Gyan Sadhna
Gujarat State Education Board Gyan Sadhna Scholarship Result Declared Date Is 23 June 2023
Gyan Sadhna Scholarship Result Official Website ?
Gyan Sadhna Scholarship Result




